You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
કાર્યમાં હસ્તક્ષેપ કર્યા વગર દોરવણી આપવી એ બહુ અઘરું કામ છે. દરેક એમ સમજે છે કે સલાહ આપવી જરૂરી છે અને આથી કામમાં અડચણ ઉભી થાય છે. પરંતુ, હસ્તક્ષેપ કરવો અને દોરવણી આપવી એ બન્ને અલગ છે. જે આ ભેદ સમજે તે સારથી. આવી વ્યક્તિ આપોઆપ આદર પામે છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ પાંડવોને દોરવણી આપે છે, હસ્તક્ષેપ કરતા નથી આથી તે સારથી અને યુદ્ધ નથી કરતા એટલે મહાન.
આમ, આ પુસ્તકમાં લખાયેલી ટેબ્લેટ જેવડી સ્ટોરીઓ તમારા જીવનમાં હસ્તક્ષેપ કર્યા વગર તમારા વિચારોને દોરવણી આપશે. તમારા જીવનમાં ક્યાંક સારથી રૂપે સાથે આવશે એવી આશા.
very nice book
સ્ટોરીની ટેબ્લેટ એ પ્રેરણાત્મક પુસ્તક છે, જે જીવનના નાના-મોટા મોમેન્ટ્સમાંથી શીખવા માટે પ્રેરિત કરે છે. લેખકે દર સ્ટોરીને ટેબ્લેટ તરીકે રજૂ કરીને તેમાંથી જીવન માટે મહત્વપૂર્ણ મેસેજ આપે છે. પુસ્તકમાં...