You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
શ્રી પંચાલને વધુ પ્રિય કયક્ષ છે. પણ એ કટાક્ષ ક્યારેય ઝેરીલો બનતો નથી. વાચકને સોંસરવી ઉતરી જાય, જેને લાગુ પડતો શ્રેય તે વર્ગના વાચકો પણ તેને માણી લે. કટાક્ષનો ધર્મ જ વેધકતા છે અને લેખકની કલમ તે માટે પૂરી સજ્જ છે.
બીજા ભાગના કેટલાક હાસ્યનિબંધોની વિવેચનાનો આરંભ હૃદયની વાતોથી જ કરીએ. ચોવીસે કલાક સતત ધબકતા રહેતા આ હૃદયને ડૉક્ટર, કવિ, કલાકાર, કર્મચારી કે પ્રેમી કઈ જુદી જુદી રીતે નિહાળે છે તેનું રસિક વર્ણન લેખકે આમાં કર્યું છે. શેરશાયરીથી તેને સમૃદ્ધ કર્યું છે, કારણ દિલની વાતો તો તેમાં જ મળી આવે ને!
“તમને શું લાગે છે ?"માં તત્કાલીન રાજકીય બનાવોને આવરી લઈ હળવી શૈલીમાં લેખક નુકતેચીની પણ કરતા જાય, તો માસ્તર અને મથુરકાકાના સંવાદો દ્વારા, ઈરાક યુદ્ધને કેન્દ્રમાં રાખીને, ઉપમાઓ પણ “લાલટેન લઈને ગાયોનું ઘાસ શોધતા લાલુ જેવી આપી દે,
પહેલું સુખ તે જાતે નર્યા નહીં પણ લેખકના હિસાબે તો જાતે નડ્યા!! આજનો ખોરાક અને લેખક નાના હતા ત્યારના પૌષ્ટિક ખોરાકની ચર્ચા જામે...
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book હાસ્ય ઝરણાં.