You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
આ પુસ્તક ભગવાન શ્રીસત્યદેવ વ્રત કથાની વૈદિક સમજ ને જોવા માટે લેખક દ્વારા સંકલિત રીતે લખવામાં આવ્યું છે. લેખક ન તો એવો દાવો કરે છે કે તે વ્યાવસાયિક છે અને મહાન વિદ્વાન પંડિત છે કે ન તો તે બતાવવા માંગે છે; તેના બદલે તેઓ આ પુસ્તક ને શ્રેષ્ઠ બનાવવા માટે આ સત્યનારાયણ વ્રત કથાના વૈદિક માર્ગને સમજવાનો પ્રયત્ન કરી અંહી રજૂ કરે છે. આ વ્રત કથાનું પુસ્તક પરંપરાગત વૈદિક રીતિ-રિવાજો પર આધારિત છે. વિવિધ લેખકો, પંડિતો અને ઋષિઓ દ્વારા સમયાંતરે જણાવવામાં આવેલ તમામ બાબતો માટે મને ખૂબ માન છે. આ વ્રત કથાના શ્ર્લોકોનો અનુવાદ કરતી વખતે દરેક શબ્દ ને પકડીને રાખવા કરતાં આખા શ્ર્લોકની ભાવના સમજી ભક્તિયુક્ત થઈ શ્રદ્ધાથી ભાષાંતર કરેલ છે અને વેદિક સમજ આપેલ છે.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book શ્રી સત્યનારાયણ વ્રત કથા - વૈદિક સમજણ અને શ્રી સત્યનારાયણ ના ૧૦૦૦ નામ સાથે.