You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

શ્રી સત્યનારાયણ વ્રત કથા - વૈદિક સમજણ અને શ્રી સત્યનારાયણ ના ૧૦૦૦ નામ સાથે (eBook)

Type: e-book
Genre: Religion & Spirituality
Language: Gujarati, Sanskrit
Price: ₹300
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

આ પુસ્તક ભગવાન શ્રીસત્યદેવ વ્રત કથાની વૈદિક સમજ ને જોવા માટે લેખક દ્વારા સંકલિત રીતે લખવામાં આવ્યું છે. લેખક ન તો એવો દાવો કરે છે કે તે વ્યાવસાયિક છે અને મહાન વિદ્વાન પંડિત છે કે ન તો તે બતાવવા માંગે છે; તેના બદલે તેઓ આ પુસ્તક ને શ્રેષ્ઠ બનાવવા માટે આ સત્યનારાયણ વ્રત કથાના વૈદિક માર્ગને સમજવાનો પ્રયત્ન કરી અંહી રજૂ કરે છે. આ વ્રત કથાનું પુસ્તક પરંપરાગત વૈદિક રીતિ-રિવાજો પર આધારિત છે. વિવિધ લેખકો, પંડિતો અને ઋષિઓ દ્વારા સમયાંતરે જણાવવામાં આવેલ તમામ બાબતો માટે મને ખૂબ માન છે. આ વ્રત કથાના શ્ર્લોકોનો અનુવાદ કરતી વખતે દરેક શબ્દ ને પકડીને રાખવા કરતાં આખા શ્ર્લોકની ભાવના સમજી ભક્તિયુક્ત થઈ શ્રદ્ધાથી ભાષાંતર કરેલ છે અને વેદિક સમજ આપેલ છે.

About the Author

લેખક વૈદિક જ્યોતિષ સંશોધન કાર્યોમાં રોકાયેલા છે અને આપણા ઋષિઓ દ્વારા શાસ્ત્રોમાં કહેવામાં આવેલી વાતોને સમજવામાં વધુ રસ ધરાવે છે. તેમનો જન્મ પરંપરાગત પંડિત પરિવારમાં થયો હતો જ્યાં વ્રત, જાપ, યજ્ઞ વગેરે દૈનિક અભ્યાસક્રમ છે. લેખકે અહીં શ્રી સત્યનારાયણ વ્રત કથાનુ ભાષાંતર અને સમજ આપેલ છે.

Book Details

Publisher: Hemant Bhatt
Number of Pages: 83
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

શ્રી સત્યનારાયણ વ્રત કથા - વૈદિક સમજણ અને શ્રી સત્યનારાયણ ના ૧૦૦૦ નામ સાથે

શ્રી સત્યનારાયણ વ્રત કથા - વૈદિક સમજણ અને શ્રી સત્યનારાયણ ના ૧૦૦૦ નામ સાથે

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.