You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
આ પુસ્તક "ડિપ્રેશનથી ડિવાઇન સુધી" એ માત્ર એક વાચન નથી, પણ મનરૂપી શત્રુને હરાવવાની એક 'આધ્યાત્મિક રણનીતિ' છે. મનગંજન એટલે મનનો પરાજય અને આત્માનો વિજય. અહીં આપણે શીખીશું કે કેવી રીતે 'વિવેકની તલવાર' અને 'ભજનની ઢાલ' દ્વારા કામ-ક્રોધના બાણોને નિષ્ફળ બનાવી શકાય છે. હર્ષ અને શોકના વમળમાંથી બહાર નીકળીને 'સમભાવ' કેવી રીતે કેળવવો અને ડિપ્રેશનના અંધકારમાંથી નીકળીને પરમાત્માની 'દિવ્યતા' સુધી કેવી રીતે પહોંચવું, તેનો માર્ગ અહીં પ્રશસ્ત કરવામાં આવ્યો છે.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book ડિપ્રેશનથી ડિવાઇન સુધી(મનને જીતવાની આધ્યાત્મિક રણનીતિ).