You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
શ્રીમદ્દ ભગવદ્દગીતા
મહર્ષિ વ્યાસ દ્વારા, મહાભારત ગ્રંથ અંતર્ગત, લખાવાયેલ કાવ્યાત્મક, શ્લોકાત્મક પ્રસ્તુતી, અને ભગવાનશ્રી ગણેશ દ્વારા લિખિત...
પૂર્ણ પુરુષોતમ, શ્રી કૃષ્ણ ભગવાનના શ્રીમુખે અર્જુનને ઉદદેશીને અપાયેલા અમૃતવચનો...
આધ્યાત્મિક વિષયાનુસાર વર્ગીકૃત તત્વત: સરળ મુળ સ્વરૂપે ગુજરાતી ભાષાંતરની અભિનવ પ્રસ્તુતી ..
સંકલન -સંપાદન-અનુવાદ
સનાતન પથિક
स्वयंशिष्यभावार्थे एवं स्वयंशिक्षकभावार्थे
यत्किंचित धर्म कार्यार्थे समर्पित प्रकाशित
શ્રીમદ્દ ભગવદ્દગીતાના ગ્રંથની, સનાતન હિન્દુ ધર્મના મૂર્ધન્ય ધર્મ ગ્રંથોમાં ગણના થાય છે. હિન્દુ ધર્મ અને ચિંતનનો અભ્યાસ શ્રીમદ્દ ભગવદ્દગીતાના અભ્યાસ વિના અધુરો છે. આ ગ્રંથનું માત્ર ચિંતનાત્મક અને દર્શન માટેનું જ મહત્વ નથી, પણ આ ગ્રંથનું, સંપૂર્ણ સમર્પણ અને ભક્તિ ભાવથી, પરમાત્માની પૂજા તરીકે, શ્રધ્ધાથી આ ગ્રંથનો પાઠ કરવાનું પણ પુરાણ કાળથી અનેરું મહત્વ છે . આ ગ્રંથનો ઉપદેશ માત્ર સનાતન હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે જ નહી પણ સમગ્ર માનવ જાતિ માટે સર્વત્ર દેશ–કાળમાં વસતા મનુષ્યો માટે પ્રેરણા રૂપ છે. આ ગ્રંથમાં ૭૦૦ શ્લોકમાં સંક્ષીપ્ત રૂપે હિન્દુ ધર્મના ચાર પ્રમુખ માર્ગ જ્ઞાન, યોગ, ભક્તિ અને કર્મનો મહીમા સુંદર રીતે વર્ણવાયો છે. આ ગ્રંથનું કાવ્યાત્મક લાધવ...
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book શ્રીમદ્દ ભગવદ્દ ગીતા.