You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
હે ભગવાન, વફાદારની શું કિંમત?
જો ભગવાન છે, તો દુઃખ કેમ છે?
જો પ્રાર્થના સાંભળવામાં આવે છે, તો કેટલીક પ્રાર્થનાઓનો જવાબ કેમ નથી મળતો?
જો જીવનનો હેતુ છે, તો મૃત્યુ શા માટે છે?
આ પુસ્તક એક માણસની શ્રદ્ધાથી શંકા સુધીની આંતરિક સફર છે.
જીવન, મૃત્યુ, ધર્મ, નૈતિકતા, ચમત્કાર, ચેતના અને ભગવાન વિશેના અસંખ્ય પ્રશ્નો અહીં ઊભા થાય છે.
આ પુસ્તક ભગવાનને સાબિત કરતું નથી અને નકારતું પણ નથી.
તે ફક્ત એક ઈમાનદાર શોધ છે“મને ખબર નથી.”
કદાચ ભગવાનને શોધતા પહેલાં આપણે પોતાને સમજવાની જરૂર છે.
અને અંતે એક જ સવાલ બાકી રહે છે
જો મારી જિંદગીનો નિર્ણય તું જ કરતો હતો, તો એક વાર મને પૂછ્યું કેમ નહીં?
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book હે ભગવાન, વફાદારની શું કિંમત?.